નિંદામણ નિયંત્રણ

* શેરડીનો પાક ૪ થી પ મહીનાનો થાય ત્યાં સુધી અવશ્યપણે નિંદામણ મુકત રાખવો. બે થી ત્રણ વખત  હાથથી નિંદામણ કરવું અને દરેક નિંદામણ બાદ આંતરખેડ કરવી.

* હાથથી નિંદામણની અવેજીમાં નીચે જણાવ્યા મુજબના નિંદામણ નાશકો પૈકીના કોઈપણ એકનો હેકટર દીઠ ૬૦૦ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. એટ્રાઝીન ર કિ.ગ્રા.  ../હેકટર પ્રમાણે શેરડી ઉગ્યા પહેલા અને ર,-ડી  (સોડીયમ સોલ્ટ) કિ.ગ્રા. ../હેકટર પ્રમાણે રોપણી બાદ ૮ થી ૧૦ અઠવાડીયે છાંટવું અથવા મેટ્રીબ્યુજીન ૧.કિ.ગ્રા.  ../હેકટર શેરડીની રોપણી બાદ ૩-૪ દિવસે પ્રીઈમરજન્સ તરીકે આપવું અને ૬૦ દિવસે આંતરખેડ કરવી અથવા ર,-ડી (સોડીયમ સોલ્ટ) કિ.ગ્રા. ../હેકટર +પેરાકવેટ ૦.કિ.ગ્રા./હેકટર પ્રમાણે રોપણી બાદ ૩૦  અને ૬૦ દિવસે એમ બે છંટકાવ કરવા.