રોગો અને તેનું નિયંત્રણ
દિવેલાના પાકમા સુકારો અને મૂળનો કહોંવારો જેવા જમીન જન્ય રોગો આવે છે
- આ પાકને સુકારો અને મૂળનો કોહવારો જેવા જમીન જન્ય રોગોથી ખૂબજ નુકશાન થાય છે. જેના નિયંત્રણ માટે નીચે જણાવેલ પગલા લેવાં.
- બીજને ફુગનાશક દવાનો પટ આપી વાવણી કરતાં ૮૦ ટકા રોગ આવતો અટકી શકે છે.
- ઓછામાં ઓછા ત્રણ વર્ષ દિવેલા પાકની ફેરબદલી કરવી.
- રોગવાળા છોડને ખેતરમાંથી મૂળ સાથે ઉપાડી નાશ કરવો.
- ઉનાળામાં ઉંડી ખેડ કરી ખેતર સૂર્ય તાપમાં તપવા દેવુ
- સુકારાના રોગ સામે પ્રતિકારક જાતો જેવી કે જીસીએચ-૪ ,જીસીએચ-પ જીસીએચ-૭ અને જીસીએચ-૯ ની વાવણી માટે પસંદ કરવી.


દિવેલા