ખાતર વ્યવસ્થાપન
જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૮ થી ૧૦ ટન સારૂ કોહવાયેલું છાણીયું ખાતર આપવું. જયારે રસાયણિક ખાતરમાં પાયાના ખાતર તરીકે હેકટરે ર૫ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૫૦ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૫૦ કિ.ગ્રા. પોટાશ આપવું (૧૦૯ કિ.ગ્રા. ડી.એ.પી., ૧૨ કિ.ગ્રા. યુરીયા અને ૮૩ કિ.ગ્રા. એમ.ઓ.પી. પ્રતિ હેક્ટર). જો સલ્ફરની ઉણપ હોય તો જમીનમાં હેકટરે ર૦ કિ.ગ્રા. સલ્ફર પાયાના ખાતર તરીકે આપવું.
તુવેર