પિયત વ્યવસ્થાપન
રોપણી કર્યા બાદ ૧૫ થી ૨૦ દિવસના અંતરે જરૂરીયાત મુજબ પિયત આપવાનું થાય છે. વધુ પિયત આપવાથી પાકને નુકશાન થવાનો સંભવ રહેલો છે. સામાન્ય રીતે પાકને કુલ ૮ થી ૧૦ પિયતની જરૂરત રહે છે.
બારમાસી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી
રોપણી કર્યા બાદ ૧૫ થી ૨૦ દિવસના અંતરે જરૂરીયાત મુજબ પિયત આપવાનું થાય છે. વધુ પિયત આપવાથી પાકને નુકશાન થવાનો સંભવ રહેલો છે. સામાન્ય રીતે પાકને કુલ ૮ થી ૧૦ પિયતની જરૂરત રહે છે.