અન્ય ફાયદા

દવાઓની,મજુરોની પળોજણ ટે છે. આંતરપાક તરીકે મુખ્યપાક સાથે કાયમ માટે લઇ શકાય છે. એક વખત સ્થાપિત થઇ ગયા પછી ખર્ચ ઘટતાં, ચોખ્ખી આવકમાં સારો વધારો થવાની પુરતી સંભાવનાઓ રહેલી છે.