આંતરખેડ
વાવેતર બાદ બે-ત્રણ અઠવાડિયે હાથથી નિંદામણ કરવું અને છોડ દોઢથી બે મહિનાનો થયે કરબડીથી આંતરખેડ કરવી. છોડની ફરતે થોડીક માટી ચઢાવવાથી છોડ પવનથી ઝૂકી જતાં નથી.
તુલસી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી
વાવેતર બાદ બે-ત્રણ અઠવાડિયે હાથથી નિંદામણ કરવું અને છોડ દોઢથી બે મહિનાનો થયે કરબડીથી આંતરખેડ કરવી. છોડની ફરતે થોડીક માટી ચઢાવવાથી છોડ પવનથી ઝૂકી જતાં નથી.