પિયત વ્યવસ્થાપન
ચોમાસામાં વરસાદ સારો હોય ત્યારે સપ્ટેમ્બર મહિના સુધી પાક ને પિયતની જ~ર રહેતી નથી. છતાં જો વરસાદ ખેંચાઇ તો એકથી બે પિયત આપવા, ક્યારામાં વધુ પાણી ભરવું નહિ અને ભરાયતો નિકાલની વ્યવસ્થા કરવી.
તુલસી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી
ચોમાસામાં વરસાદ સારો હોય ત્યારે સપ્ટેમ્બર મહિના સુધી પાક ને પિયતની જ~ર રહેતી નથી. છતાં જો વરસાદ ખેંચાઇ તો એકથી બે પિયત આપવા, ક્યારામાં વધુ પાણી ભરવું નહિ અને ભરાયતો નિકાલની વ્યવસ્થા કરવી.