ઇતર માવજત

કોબાલ્ટ અને મેંગેનીઝનું અનુક્ર્મે ૫૦ અને ૧૦૦ પી.પી.એમ નું દ્રાવણ છાંટવાથી તેલનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધતુ હોય તેવુ જાણવા  મળેલ છે.