ઔષધિય ઉપયોગ
અરડુસીનો ઉપયોગ શ્વાસને લગતા રોગો, ઉધરસમાં કફમાં અને શ્વાસનળીના સોજા પર થાય છે. આયુર્વેદમાં ક્ષયવિરોધી ઔષધ કહેવાયું છે.
અરડુસી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી
અરડુસીનો ઉપયોગ શ્વાસને લગતા રોગો, ઉધરસમાં કફમાં અને શ્વાસનળીના સોજા પર થાય છે. આયુર્વેદમાં ક્ષયવિરોધી ઔષધ કહેવાયું છે.