પિયત વ્યવસ્થાપન

પધ્ધતિસર વાવેતરમાં તેને વાવેતર બાદ ઉનાળામાં અને શિયાળામાં ત્રીસ દિવસના અંતરે પાણી આપવાથી વિકાસ સારો થાય છે. વરસાદ હોય ત્યારે પાણી આપવું નહિં.