દાડમમાં આવતા રોગો અને તેનું નિયંત્રણ
પાનનાં ટપકાંનો રોગ
રોગ નિયંત્રણ
1. ફુગજન્ય પાનના ટપકાં માટે, મેન્કોઝેબ દવા ૩૦ ગ્રામ/૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
2. જીંવાણુજન્ય પાનના ટપકાં માટે સ્ટ્રેપ્ટોસાયકલીન ર ગ્રામ + કોપર ઓકઝીકલોરાઈડ ૪૦ ગ્રામ/૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ફળનો સડો
રોગ નિયંત્રણ
1. અસરવાળી ડાળીઓની છાંટણી કરવી.
2. મેન્કોઝેેબ દવાનો ૩૦ ગ્રામ/૧૦ લિટર પ્રમાણે છંટકાવ કરવો.
દાડમના ફળનું ફાટવું
રોગ નિયંત્રણ
1. નિયમિત પિયત આપવું,
2. બોરોનની ઉણપ નિવારવા માટે બોરેક્ષા પાઉડર ર૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
દાડમ