હળદર આવતા રોગો અને તેનું નિયંત્રણ
કાલવ્રણ
1. તંદુરસ્ત બિયારણ પસંદ કરવું.
2. કંદ ને વાવતા પહેલા થાયરમ અથવા કાર્બેન્ડાઝીમ દવા ૩.૦ ગ્રામ / કિલો બીજ દીઠ પટૃ આપીને વાવવુ.
3. બોર્ડોમિશ્રણ (મોરથુથું ૮૦ ગ્રામ + કળી ચુનો ૮૦ ગ્રામ + ૧૦ લિટર પાણી ) નો છંટકાવ કરવો. અથવા
4. મેન્કોઝેબ રપ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણી લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. અથવા
5. કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
હળદર