પ્રશ્ન-૧: ભારતમાં બાજરાનું વાવેતર મોટા પાયે કયાં કયાં રાજ્યોમાં થાય છે અને તેમાં ગુજરાત રાજ્યનું સ્થાન જણાવશો ?
ભારત-બાજરાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારતમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, હરીયાણા અને ઉત્તર પ્રદેશમાં બાજરાનું મોટા પાયે વાવેતર થાય છે આ પાંચ રાજ્યોમાં દેશનું બાજરાનું ઉત્પાદન લગભગ ૯૦ ટકા જેટલું થાય છે. જેમાં વાવેતર વિસ્તારની દષ્ટિએ ગુજરાત રાજ્ય એ રાજસ્થાન અને મહારાષ્ટ્ર પછી ત્રીજા નંબરનું સ્થાન ઘરાવે છે.
બાજરો
- પ્રશ્ન-૧: ભારતમાં બાજરાનું વાવેતર મોટા પાયે કયાં કયાં રાજ્યોમાં થાય છે અને તેમાં ગુજરાત રાજ્યનું સ્થાન જણાવશો ?
- પ્રશ્ન-૨: બાજરાનું વાવેતર કઇ કઇ ઋતુમાં કરવામાં આવે છે. અને તેનો વાવેતર વિસ્તાર ગુજરાત રાજયમાં કેટલો છે ?
- પ્રશ્ન-૩૧: સંકર બાજરા બીજ ઉત્પાદન પ્લોટમાં રોગીંગનું મહત્વ જણાવશોજી અને પ્લોટમાં રોગીંગ કોણ કોણ કરી શકે અને કેવા પ્રકારના છોડ રોગીંગ દરમ્યાન ઉપાડી દૂર કરવાના હોય છે તે જણાવશો ?
- પ્રશ્ન-૩૨: સંકર બાજરાના પ્રમાણિત બીજ ઉત્પાદન પ્લોટમાં ક્ષેત્રીય નિરીક્ષણ કરવા કોણ આવે છે. અને કયા કયા સ્ટેજે ક્ષેત્રીય નિરીક્ષણ કરવામાં આવે છે ?
- પ્રશ્ન-૩૩: સંકર બાજરા બીજ ઉત્પાદન પ્લોટની કાપણી કઇ એજન્સીના અઘિકારીની હાજરીમાં કરવામાં આવે છે. અને કાપણી તેમજ થ્રેસીંગ વખતે કઇ કઇ બાબતો ઘ્યાનમાં રાખવી જોઇએ ?
- પ્રશ્ન -૩૪: બાજરામાં ક્યા ક્યા પ્રકારના રોગો આવે છે તે વિષે જણાવો.
- પ્રશ્ન-૩૫: બાજરાનો કુતુલ (ડાઉની મીલ્ડ્યું) રોગ કઈ રીતે ફેલાય છે ?
- પ્રશ્ન-૩૬: કુતુલ રોગના લક્ષણો વિષે માહિતી જણાવશોજ ?
- પ્રશ્ન-૩૭: કુતુલ રોગનું નિયંત્રણ કઈ કઇ રીતે કરી શકાય તે વિષે માહીતી આપશો ?
- પ્રશ્ન-૩૮: બાજરામાં આવતો ગુંદરીયા રોગ વિષે સમજ આપો.
- પ્રશ્ન-૩૯: બાજરાના ગુંદરીયા રોગનાં લક્ષણો વિષે જણાવો.
- પ્રશ્ન-૪૦: બાજરાના ગુંદરીયા રોગનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય?
- પ્રશ્ન-૪૧: બાજરામાં આવતા અંગારીયો (સ્મટ) રોગ વિષે માહિતગાર કરશો.
- પ્રશ્ન-૪૨: બાજરામાં આવતા અંગારીયો (સ્મટ) રોગ થી ઉત્પાદન પર કેવી અસર પડે છે.
- પ્રશ્ન-૪૩: બાજરાના અંગારીયો (સ્મટ) રોગનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય?
- પ્રશ્ન-૪૪: ગેરૂ (રસ્ટ) રોગ વિષે ટુકમાં જણાવશો? અને તેના નિયંત્રણ વિષે સમજાવો.
- પ્રશ્ન-૪૫: બાજરાના પાનાના ટપકા (બ્લાસ્ટ)રોગની ઓળખ તથા તેના નિયંત્રણ વિષે માહિતી આપશો ?
- પ્રશ્ન-૪૬: બાજરાના પાકને સાંઠાની માખી તેમજ ગાભમારાની ઇયળ કેવી રીતે નુકશાન કરે છે ?
- પ્રશ્ન-૪૭: બાજરાના પાકમાં નુકશાન કરતી સાંઠાની માખી તેમજ ગાભમારાની ઇયળને કાબુમાં રાખવા માટેના રાસાયણિક તેમજ જૈવિક નિયંત્રણનાં ઉપાયો જણાવો ?
- પ્રશ્ન-૪૮: લીલી ઈયળ બાજરાને ડુંડા અવસ્થાએ કેવી રીતે નુકશાન કરે છે ?
- પ્રશ્ન-૪૯: બાજરાના પાકમાં ડુંડા અવસ્થાએ નુકશાન કરતી લીલી ઈયળ ને કાબુમાં રાખવા માટેના રાસાયણિક તેમજ જૈવિક નિયંત્રણનાં ઉપાયો જણાવો ?
- પ્રશ્ન-૫૦: બાજરાના પાકમાં સાંઠાની માખી અને ગાભમારાની ઈયળ કાબુમાં લેવા પંચગવ્યનો ઉપયોગ જણાવો ?
- પ્રશ્ન-૩: બાજરા પાકનું મહત્વ/ ઉપયોગીતા શુ શુ છે તે જણાવશો ?
- પ્રશ્ન-૪: ગુજરાતમાં ક્યા વિસ્તારમાં ઉનાળુ ઋતુમાં બાજરાનું વાવેતર કરવામાં આવે છે ?
- પ્રશ્ન-૫: બાજરામાં વાવેતર માટે જાતની પસંદગી માટે કઇ કઇ બાબતો ઘ્યાનમાં રાખવી જોઇએ?
- પ્રશ્ન-૬: બાયોફોર્ટીફીકેશન એટલે શુ ? બાજરામાં કઇ કઇ બાયોફોર્ટીફાઇડ જાતો બહાર પાડવામાં આવેલ છે ?
- પ્રશ્ન-૭: ચોમાસુ ઋતુ માટે બાજરાની કઇ કઇ જાતો વાવેતર માટે કૃષિ યુનિવર્સીટી તરફથી ભલામણ કરવામાં આવેલ છે ?
- પ્રશ્ન-૮: કૃષિ યુનિવર્સીટી તરફથી ઉનાળુ બાજરાની કઇ કઇ જાતો વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે ?
- પ્રશ્ન-૯: પૂર્વ શિયાળુ ઋતુ માટે બાજરાની કઇ કઇ જાતો વાવેતર માટે કૃષિ યુનિવર્સીટી તરફથી ભલામણ કરવામાં આવેલ છે ?
- પ્રશ્ન-૧૦: ચોમાસા કરતાં ઉનાળુ ઋતુમાં બાજરાના દાણાનું ઉત્પાદન વઘુ મળે છે તેના ક્યા ક્યા કારણો છે ?
- પ્રશ્ન-૧૧: બાજરાના વાવેતર માટે જમીન કેવા પ્રકારની જોઇએ અને વાવેતર પહેલા જમીનની પ્રાથમિક તૈયારીઓમાં શુ શુ કરવી જોઇએ ?
- પ્રશ્ન-૧૨: ચોમાસુ બાજરાનું વાવેતર ક્યારે કરવું જોઇએ ?
- પ્રશ્ન-૧૩: બાજરાના વાવેતરમાં બીજનો દર કેટલો રાખવો જોઇએ ?
- પ્રશ્ન-૧૪: ઉનાળુ અને પૂર્વ-શિયાળુ ઋતુમાં બાજરાનું વાવેતર ક્યારે કરવું હિતાવહ છે?
- પ્રશ્ન-૧૫: બાજરાનું વાવેતર અંતર કેટલુ રાખવું જોઇએ ?
- પ્રશ્ન-૧૬: બાજરાના પાકમાં પારવણી કયારે કરવી અને તેની અગત્યતા સમજાવો?
- પ્રશ્ન-૧૭: બાજરાનું વાવેતર કઇ રીતે કરવામાં આવે છે અને વાવેતર વખતે શુ શુ કાળજી રાખવી જોઇએ ?
- પ્રશ્ન-૧૮: ચોમાસામાં બાજરાના પાકમાં કેટલુ અને કયારે રસાયણિક ખાતર આપવું તેની માહિતી આપશોજ ?
- પ્રશ્ન-૧૯: ઉનાળુ અને પૂર્વ-શિયાળુ બાજરાના પાકમાં કેટલુ અને કયારે રસાયણિક ખાતર આપવું તે જણાવશો ?
- પ્રશ્ન-૨૦: બાજરાના પાકમાં સુક્ષ્મ તત્વયુક્ત ખાતર આપવાની જરૂર પડે છે ?
- પ્રશ્ન-૨૧: બાજરાના પાકમાં કયારે અને કેટલી આંતર ખેડ કરવી અને તેનું મહત્વ જણાવશો ?
- પ્રશ્ન-૨૨: બાજરાના પાકમાં કઇ નિંદણ નાશક દવાનો છંટકાવ કરી શકાય?
- પ્રશ્ન-૨૩: બાજરાના પાકમાં પિયત કેટલા આપવા અને ક્યારે આપવા તે જણાવશોજી ?
- પ્રશ્ન-૨૪: બાજરાના પાકની કાપણી ક્યારે કરવી અને કાપણી સમયે કઇ કઇ બાબતો ઘ્યાનમાં રાખવી જોઇએ ?
- પ્રશ્ન-૨૫: સંકર બાજરાનું સર્ટીફાઇડ બીજ ઉત્પાદન કાર્યક્રમ કોણ કોણ લઇ શકે? અને તેના બીજ ઉત્પાદન પ્લોટની નોંઘણી ક્યાં અને ક્યારે કરાવવાની હોય છે ?
- પ્રશ્ન-૨૬: સંકર બાજરા બીજ ઉત્પાદન કાર્યક્રમ લેવા માટે કેવી અને કેવા પ્રકારની જમીનની પસંદગી કરવી જોઇએ અને તેમાં કેટલા મીટર એકલન અંતર જાળવવું જોઇએ ?
- પ્રશ્ન-૨૭:ચોમાસા કરતાં ઉનાળુ ઋતુમાં સંકર બાજરાના બીજનું ઉત્પાદન વઘુ અને ગુણવત્તાયુક્ત મળે છે તેના કારણો જણાવો ?
- પ્રશ્ન-૨૮: ઉનાળામાં સંકર બાજરા બીજ ઉત્પાદન પ્લોટની વાવણી ક્યારે કરવી તેમજ પ્લોટમાં બે હાર વચ્ચે વાવેતર અંતર કેટલું રાખવું અને બીજનો દર કેટલો રાખવો જોઇએ ?
- પ્રશ્ન-૨૯: સંકર બાજરા બીજ ઉત્પાદન પ્લોટમાં માદા અને નર લાઇનોના વાવેતરનું પ્રમાણ કેટલુ રાખવું જોઇએ અને જુદી જુદી સંકર જાતોના નર અને માદા લાઇનો પ્લોટમાં એકી સમયે વાવેતર કરવું કે આગળ-પાછળ વાવેતર કરવુ તે જણાવશો ?
- પ્રશ્ન-૩૦: સંકર બાજરા બીજ ઉત્પાદન પ્લોટમાં કેટલુ અને ક્યારે છાણીયું અને રાસાયણિક ખાતર આપવું તેની માહિતી આપશો ?