શસ્ત્રક્રિયામાં ધા એટલે શુ અને તેની સારવાર ?
કોઈ પણ પ્રકારના અણીદાર અથવા ધારદાર વસ્તુ લાગવાથી શરીર પર ચેકો પડે છે.
ઘણીવાર પડી જવાથી કે અકસ્માત થવાથી પણ શરીર ઘવાય છે.
આ જગ્યાએ થી ચામડી તૂટી જાવાથી લોહી નીકળે છે.
ઘા જેટલો વઘારે તેટલું વધારે લોહી નીકળે છે.
ઘણીવાર વધારે પડતો રક્તસ્ત્રાવ જીવનું જોખમ પણ કરે છે.
લોહી નીકળતા ઘા ની તાત્કાલિક સારવાર કરવી જરૂરી છે.
સૌપ્રથમ ઘા ને નવશેકા ગરમ પાણીથી સાફ કરો ત્યાર બાદ ઘાને એન્ટીસેપ્ટિક દવા (બીટાદિન) થી સાફ કરો.
ત્યારબાદ ઘા પર જંતુનાશક દવામાં બોળેલ રૂથી દબાવીને બંધ કરવું તથા પાટો બાંધવો.
ઘોડો