પ્રસવ વિયાજણ એટલે શું ?

જવાબ: સગર્ભાવસ્થાના અંત સમયે માદા પ્રસવની ક્રિયા દ્વારા બચ્ચાને ગર્ભાશયમાંથી બહાર લાવે છે. આ વખતે બચ્ચું પણ બાહ્ય વાતાવરણમાં જીવી શકે તેટલું વિકસેલું હોય છે. બચ્ચાને જન્મ આપવાની આ ક્રિયાને પ્રસવ અથવા વિયાજણ કહેવાય છે.

ભેંસ