જવાબ:પ્રસવક્રિયાને ત્રણ તબક્કામાં વિભાજીત કરી કરાય છે :
૧. ગર્ભાશયના સ્નાયુસ્ટારની ઉત્તેજના અને સંકોચનનો કમળનું મુખ વધારે પહોળું બને છે તથા જનનમાર્ગની રચના થાય છે અને પ્રથમ ગર્ભ કોથળી યોનીની બહાર લટકતી દેખાય છે, જે આપોઆપ ફૂટતા ચીકણું પ્રવાહી જનનમાર્ગની દીવાલને ચીકની અને લીસી બનાવે છે, અશું ઉઠ બેસ કરે છે, ટે દરમ્યાન બચ્ચું જન્મ માટેની યોગ્ય શારીરિક સ્થિતિ પ્રાપ્ત કરે છે.
૨. નવજાત બચ્ચાના જન્મનો તબક્કો
બીજા તબક્કામાં ગર્ભનું માથું અને આગળના પગ જનનમાર્ગમાં પ્રવેશે છે ત્યારબાદ સ્નાયુઓનું ઉગ્ર સંકોચન થવાથી તે સંપૂર્ણ રીતે બહાર ધકેલાય છે અને બચ્ચનો જન્મ નૈસર્ગિક રીતે થાય છે. ગાય/ભેંસમાં આ તબક્કો ૧ થી ૪ કલાકમાં પૂર્ણ થાય છે. ૩. બચ્ચાના જન્મ બાદ તૃજા તબક્કામાં ઓરનો નિકાલ થાય છે. ગાય/ભેંસમાં આ તબક્કો ૩ થી ૮ કલાક જેટલો રહે છે. આમ છતાં કેટલાક કિસ્સાઓમાં ૮ થી ૧૨ કલાક પણ જોવા મળે છે.
પ્રસવક્રિયાને કેટલા તબક્કામાં વિભાજીત કરી શકાય છે ?
ભેંસ