વિયાણ પછી શું કાળજી રાખવી ?
જવાબ: વિયાણ ઘર ચોખ્ખું રાખી નીચે ઘાસની સુવાળી પથારી રાખવી અને વિયાણ ઘર અલાયદું રાખવું વિયાણ બાદ નીચેનું ઘાસ સળગાવી નાખવું. વિયાણ બાદ ગોળ, સુવા, અજમો વગેરે આપવું જેનાથી ગર્ભાશય ઝડપથી ચોખ્ખું થાય.
ભેંસ
- પશુ સંવર્ધન એટલે શું ?
- પશુ સંવર્ધનના ફાયદાઓ કયા છે ?
- ગાયો અને ભેંસોના સંવર્ધન માટે આપણા રાજ્યમાં કઈ-કઈ સંસ્થાઓ કામ કરે છે?
- આપણા દેશમાં સંપૂર્ણ સુધ્ધ દેશી ઓલાદના ગુણધર્મો ધરાવતી ગાયોની ટકાવારી કેટલી
- નિમ્ન કક્ષાની કોઈ ચોક્કસ ઓલાદના લક્ષણો ન ધરાવતા સાંઢ/પાડાના ઉપયોગથી જો પશુ સંવર્ધન કરાવવામાં આવે તો તેના પરિણામ શું આવે ?
- સંવર્ધન માટેના સાંઢ/પાડા કયા કયા પ્રકારના લક્ષણો ધરાવતા હોવા જોઈએ ?
- કૃત્રિમ બીજદાનના ફાયદાઓ કયા કયા છે ?
- આદર્શ પશુપાલન માટે દૂધ આપતી અને વસુકેલ ગાયો/ભેંસોનો રેસીયો કેટલો હોવો જોઈએ ?
- ગાય / ભેંસ ગરમીમાં હોય ત્યારે કયા સમયે કૃત્રિમ બીજદાન કરાવવું જોઈએ ?
- ભેંસોમાં કૃત્રિમ બીજદાન ની સફળતા ઓછી શા માટે છે ?
- પશુવ્યંધત્વ એટલે શું ?
- પશુના ઋતુકાળનું ક્યારે નિરીક્ષણ કરવું જોઈએ ?
- ગાયો / ભેંસો ખરીદતા પહેલા કયા રોગોની તપાસ કરાવવી જોઈએ ?
- ગાયો/ભેંસોમાં બે વિયાણ વચ્ચેનો સમયગાળો કેટલો હોવો જોઈએ ?
- પશુની વિયાણ પહેલા શું કાળજી રાખવી જોઈએ ?
- મેલી (ઓર) કેટલા સમયમાં કુદરતી રીતે પડે છે ?
- વિયાણ પછી શું કાળજી રાખવી ?
- આદર્શ ફાર્મમાં ગર્ભપાતનું પ્રમાણ કેટલું હોવું જોઈએ ?
- પશુનું ગર્ભનિરીક્ષણ ક્યારે કરાવવું જોઈએ ?
- ગર્ભાશયનો ચેપ હોય તો પશુ શું લક્ષણો બતાવે ?
- જો પશુઓમાં સાત આઠ મહીને ગર્ભપાત થાય તો શું કરવું ?
- પશુઓની સગર્ભાવસ્થાના જુદા-જુદા તબક્કા, વિયાણ એ કષ્ટદાયક વિયાણ માટેના જવાબદાર કારણો અને તેના ઉપાયો.
- પશુમાં પ્રસવનો સમય નજીક આવી ગયો છે તેવી પશુપાલક મિત્રોને કઈ રીતે ખબર પડે ?
- પ્રસવક્રિયાને કેટલા તબક્કામાં વિભાજીત કરી શકાય છે ?
- પ્રસવ વિયાજણ એટલે શું ?
- કઠીન પ્રસવ એટલે શું ?
- કઠીન પ્રસવ / વિયાણ માટે મુખ્યત્વે કયા કારણો જવાબદાર છે ?
- વિયાણ બાદ ગાય/ભેંસને ફરી ક્યારે ફેળવવા ?
- સુવારોગ / દુધિયા તાવના લક્ષણો શું છે ?
- ફેળવેલ પશુઓની ગર્ભાવસ્થાની તપાસ ક્યારે કરાવવી ?
- ગાભણ ગાય/ભેંસની માવજતમાં શું ધ્યાન રાખવું ?
- વિયાણ બાદ ગાય/ભેંસને ફરી ક્યારે ફેળવવા ?
- માટી ખસી જવી એટલે શું ?
- વિયાણ બાદ મેલી ક્યારે પડાવવી જોઈએ ?
- મેલી ન પડવાના કારણો શું છે ?
- વિયાણ પછી પશુઓમાં કેવા રોગો જોવા મળે છે ?
- કેવા પશુઓની તપાસ પશુ ડોક્ટર પાસે કરાવવી ?
- ભેંસો માટે આદર્શ પ્રજનનક્ષમતા કયારે ગણાય ?
- ગાભણ પશુઓની તપાસ ક્યારે કરાવવી ?
- વિયાણ વખતે શું કાળજી લેવી?
- વિયાણ બાદ દુધાળ પશુને કયારે ફેળવવું તથા સગર્ભ બનેલ પશુને કયારે દોહવાનું બંધ કરવું જોઈએ?
- ગાયો - ભેસોમાં નિયમિત અને વહેલું વિયાણ મેળવવા શું કરવું જોઈએ?
- ચેપી ગર્ભપાન (બ્રુસેલ્લોસીસ) રોગને થતો અટકાવવા માટેની કોઈ રસી મળે છે ?
- દૂધાળા પશુઓના વિયાણ બાદ ઠંડી પડી જવાની બિમારી શેને લીધે થાય છે ? તેનો ઉપાય?
- આઉનો સોજો (મસ્ટાઈટીસ) શું છે? અને આજ કાલ કઈ રીતે પશુપાલકો માટે આ એક મોટી સમસ્યા થયો છે?
- આઉનો સોજો કેવી રીતે થાય અને તેના લક્ષણો કયા છે?
- મસ્ટાઈટીસની નિદાન અને સારવાર કઈ રીતે કરી શકાય?
- 4. મસ્ટાઈટીસના પ્રયોગશાળા નિદાન માટે દૂધના નમુનાઓ લેવા માટે શું કાળજી રાખવી જોઈએ?
- આઉનો સોજો રોગને કેવી રીતે આટકાવી શકાય?