પશુવ્યંધત્વ એટલે શું ?

જવાબ: પશુ વારંવાર ઉથલા મારે અથવા ગર્ભધારણ ન કરે તેને વ્યંધત્વ કહેવાય કોઈપણ ફાર્મમાં તેનું પ્રમાણ ૧૦% થી વધારે ન હોવું જોઈએ. જ્યારે કાયમી વ્યંધત્વ પશુઓ ખુબ જ ઓછા હોય છે. તેને વહેલી તકે ઓળખી નિકાલ કરવો ફાયદાકારક રહે છે.

ભેંસ