પશુ સંવર્ધનના ફાયદાઓ કયા છે ?
જવાબ:
1. માદા પશુઓમાં ગર્ભપાતનું પ્રમાણ અટકે છે.
2. પશુઓમાં તંદુરસ્ત-વિકસિત બચ્ચાંનો જન્મ થાય છે જેને કારણે બચ્ચાંમાં મરણ પ્રમાણનો દર નોંધપાત્ર રીતે ધટે છે.
3. માદા પશુઓમાં મેલી સમયસર (૮ થી ૧૨ કલાકમાં) પડી જાય છે.
4. માદા પશુઓમાં દૂધાળા દિવસો લાંબા સમય સુધી જળવાઈ રહે છે.
5. માદા પશુઓ સમયસર (૯૦ દિવસે) વેતરે આવે છે અને ફળી જાય છે.
વિયાણ પછીના રોગો જેવા કે સુવા રોગ (મીલ્ક ફીવર), કિટોસીસ વિગેરે અને ચયાપચયના રોગો ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પશુપાલકને પશુ સારવારનો ખર્ચ ધટે છે અને દૂધ ઉત્પાદન-ઉત્પાદકતા વધે છે.
ભેંસ