આ માટે તમે ખેડૂત ભાઈઓને શુ સુચન કરવા માગો છો?

ઉપરના સાહિત્ય વડે સુદ્રષ્ટ છે કે એન્ટીબાયોટીકના અવશેષો વિવિધ આરોગ્યલક્ષી તકલીફો ઊભી કરે છે. આ ઉપરાંત, તેઓ ડેરી ઉદ્યોગના સામાન્ય પ્રક્રિયાઓમા અને અંતિમ ઉત્પાદનોમાં ખરાબ અસરો પેદા કરે છે.

આથી જરૂરી છે કે પશુઓ માટે જે આડેધડ અને અનિયંત્રિત રીતે દવાઓ નો ઉપયોગ ના કરવો જોઈએ. બીન અધિકૃત વ્યક્તિઓ દ્વારા એન્ટીબાયોટીક દવાઓ નો જરૂર ના હોય તેવી બીમારી માં પણ ઉપયોગ થાય છે. આવા વ્યક્તિઓ તેની આડ અસરો થી અજાણ હોય છે. જેથી પશુપાલકો ને અનુરોધ કરવામાં આવે છે કે પશુ ચિકિત્સા અધિકારી પાસે જ સારવાર કરાવવી જોઈએ.

ગાય