ગાય અને ભેંસમાં કયા કયા રોગો સામે રસીકરણ કરવામાં આવે છે?
સામાન્ય રીતે ગાય અને ભેંસમાં ખરવા મોવાસા, ગળસુંઢો, ચેપી ગર્ભપાત, કાળિયોતાવ જેવા રોગો સામે રસીકરણ કરવામાં આવે છે.
ગાય
- ચેપી ગર્ભપાત ના રોગ વિશેની પ્રાથમીક સમજણ
- આ રોગ પશુ થી પશુ મા તથા પશુ થી મનુષ્યો મા કઈ રીતે ફેલાઈ છે?
- કેવા પ્રકાર ના લક્ષણો આ રોગ ની અંદર પશુઑ તથા મનુષ્યો મા જોવા મડે છે તેના વીશે શ્રોતા મિત્રો ને વિસ્ત્રુત મા મહીતી આપશો.
- આ રોગ નુ નીદાન કઈ રીતે થઈ શકે તેના વિશે શ્રોતા મિત્રો ને સમજાવશો.
- દૂધ માં એન્ટીબાયોટીક અવશેષ એટલે શુ?
- આ અવશેષો શુ નુકસાન કરે છે?
- કઈ કઈ દવાના અવશેષો મુખ્યત્વે જોવા મળે છે?
- આ અવશેષો ની શુ હાનીકારક અસરો છે?
- કેમ એન્ટીબાયોટીકના અવશેષો એ ચિંતાનો વિષય છે?
- વર્તમાન પરિસ્થિતિ શુ છે?
- આ માટે તમે ખેડૂત ભાઈઓને શુ સુચન કરવા માગો છો?
- વાછરડીની કેટલી ઉંમર થાય ત્યારે બીજદાન કરાવવું જોઈએ ?
- ગાભણ ગાય/ભેંસની માવજતમાં શું ધ્યાન રાખવું ?
- ગાય અને ભેંસમાં કયા કયા રોગો સામે રસીકરણ કરવામાં આવે છે?
- ગાય અને ભેંસમાં રસીકરણનું મહત્વ જણાવો.
- ક્રુમિના ઉપદ્રવના કારણે ગાય અને ભેંસના સ્વાથ્ય પર થતી અસરો જણાવો.
- ગાય અને ભેંસમાં ક્રુમિનાશક દવાઓ મહત્વ જણાવો
- ગાય અને ભેંસમાં ઈતરડીઓના ઉપદ્રવના કારણે કયા કયા રોગો થાય છે?
- ગાય અને ભેંસમાં ઈતરડીઓના ઉપદ્રવને અટકાવવા શું કરવું જોઈએ?
- ગાય અને ભેંસમાં થતા ચયાપચયને લગતા રોગોના (મેટાબોલીક ડીસીઝ) નામ જણાવો.
- ચયાપચયને લગતા રોગોના (મેટાબોલીક ડીસીઝ) ના અટકાવ માટે શુ કરવું જોઈએ.
- ગાય અને ભેંસમાં થતા મસ્ટાઈટીસ (આંચળનો સોજો) નામના રોગને અટકાવવા શું કરવું જોઈએ
- ગાય અને ભેંસમાં થતા ટી આર પી (લોખંડ ગળી જવું) રોગ ને અટકાવવા શુ કરવું જોઈએ.
- ગાય અને ભેંસમાં થતા ટી આર પી (લોખંડ ગળી જવું) રોગના લક્ષણો જણાવો.
- પશુને અચાનક ધારદાર ખેત ઓજાર કે અન્ય રીતે ઈજા થઇ, લોહી વહેવા લાગે તો શુ કરવું?
- પશુના પગમાં ઘા માં જીવડા પડ્યા હોય તો શુ કરવું?
- શિયાળાની ઋતુમાં પશુના આંચળ ઉપર ચીરા/વાઢીયા માટે શુ કરવું?
- પશુઓને પડવા/વાગવાથી અચાનક સોજો આવે ત્યારે શુ કરવું?
- પશુના કાનમાંથી રસી/પરું નીકળતું હોય તો શુ કરવું?
- પશુના કાનમાંથી રસી/પરું નીકળતું હોય તો શુ કરવું?
- પશુઓને નસકોરી ફૂટે ત્યારે શુ કરવું?
- પશુને આફરો ચડે ત્યારે શુ કરવું?
- પશુઓમાં થતાં ઝાડાના ઈલાજ માટે શુ કરવું?
- પશુઓમાં વિયાણ સમયે શુ કાળજી લેવી?
- પશુને ઝેરી ( સર્પદંશ) જાનવર કરડે/ઝેર ચડે ત્યારે શુ કરવું?
- પશુને કુતરું કરડે ત્યારે શુ કરવું?
- જીવાણુંથી થતા સામાન્ય રોગો કયા કયા છે?
- ગળસૂંઢો રોગના લક્ષણો શું હોય છે અને તેને કેવી રીતે અટકાવી શકાય?
- ગાંઠીયો તાવ રોગમાં પશુઓને શું થાય છે અને તેને અટકાવી કેવી રીતે શકાય?
- કાળીયો તાવ રોગમાં પશુઓમાં કેવા ચિન્હો દેખાય અને તેનો અટકાવ કેવી રીતે કરી શકાય?
- માથાવટુ/ આંત્ર વિષજવર રોગના શું લક્ષણો હોય અને તેના અટકાવ વિષે માહિતી આપશો ?
- ચેપી ગર્ભપાત રોગ કેવી રીતે અન્ય પશુઓમાં ફેલાય છે અને તેને કેવી રીતે અટકાવી શકાય છે?
- આજકાલ આઉનો સોજો પશુપાલકો માટે એક મોટી સમસ્યા થયો છે તો આ કેવી રીતે થાય અને તેને કેવી રીતે આટકાવી શકાય છે.