કપાસના ભાવની અનિશ્ચિતતા દુર કરવા શું કરવું ?
- ખેતી ખર્ચના આધારે કપાસના ટેકાના ભાવો સમયસર નકકી કરવા.
- સીસીઆઈ અને નાફેડ દ્રારા સમયસર લધુતમ ટેકાના ભાવથી કપાસની ખરીદી કરવી.
- કપાસની વેચાણ વ્યવસ્થા સુદ્રઢ કરવી.
- કાર્યક્રમ બજાર વ્યવસ્થા સ્થા૫વી.
- માર્કેટયાર્ડમાં હરરાજીમાં લાયસન્સ પ્રથા બંધ કરવી.
- ખાનગી માર્કેટયાર્ડ સ્થા૫વા દેવાની મંજુરી આ૫વી.
- કપાસના ટેકાના ભાવો જાહેર કરવાની ૫ઘ્ધતિ સાર્વજનીક કરવી.
કપાસ