નાઈટ્રોજનનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે ?
મોટા ભાગની જમીનોમાં નાઈટ્રોજનની ઓછી ઉપલબ્ધતાને કારણે પાક ઉત્પાદનનો પ્રશ્ન ઉભો થયો છે. વધતી જતી વસ્તી માટે પુરતુ અનાજ ઉત્પન્ન કરવા જમીનની ઉત્પાદકતા પર્યાપ્ત સ્તરે જાળવવી પડશે. જેથી વાતાવરણમાંના નાઈટ્રોજનનું અસરકારક વ્યવસ્થાપન ચાવીરૂપ છે. આ માટે જૈવિક નાઈટ્રોજન સ્થીરીકરણ એ અર્થક્ષમ અને પર્યાવરણને સાનુકૂળ અસરકારક ઈલાજ છે. કઠોળ પાકો જૈવિક નાઈટ્રોજન સ્થિરીકરણની ક્ષમતા ધરાવે છે.
જમીન વ્યવસ્થાપન