નાળીયેરીમા લાલ સુંઢીયાનાં નિયંત્રણ માટે શું કરવું જોઈએ ?
થડ ઉપર નુકશાન કે કાપા ન પડે તેની કાળજી લેવી.
ગેંડા કિટક દ્વારા થયેલ નુકશાન (કાણું) બંધ કરી દેવું.
મરણ કક્ષાએ પહોચેલ ઝાડને કાપી બધા ભાગો બાળી દેવા
૨ % પેરેથીયોન ડસ્ટ તથા રેતી સરખા પ્રમાણમાં ભેળવી તે મિશ્રણ ઝાડનાં દરેક પાનના પાયામાં ભરવું. એક ઝાડ માટે ૫૦૦ ગ્રામ મિશ્રણની જરૂર છે.
ફેરોમોન્સ ટ્રેપ અસરકારક માલુમ પડેલ છે.
નાળીયેરી