નાળિયેરીમાં નવા બગીચાના આયોજનમાં કયા ક્યા મુદા ધ્યાનમાં રાખવા જોઈએ?

  1. સ્થળ નું હવામાન
  2. જમીન
  3. પિયત ની સગવડ
  4. કુશળ મજુરની ઉપલબ્ધી
  5. નાણાકીય સગવડ
  6. બજાર
  7. ખેતી વિશેનું જ્ઞાન
  8. સહાનુકુલ હવામાન
  9. તાપમાન : - મહતમ ૨૫-૨૭ સે.ગ્રે.
  10. હવામાં ભેજ:- ૬૫ % કરતા વધુ
  11. સરેરાશ વરસાદ:- ૧૦૦૦ થી ૧૨૦૦ મી.મી.
  12. પવન ની ગતિ:- ૩૦ થી ૪૦ કી.મી./ કલાક
  13. સુર્ય પ્રકાશ :– ૧૨૦ કલાક / માસ
  14. ખેતી વિશેનું જ્ઞાન
  15. ખેતી વિશેનું જ્ઞાન
  16. જમીન
  17. સારા નીતાર વાળી
  18. સેન્દ્રીય તત્વોથી ભરપુર અને ઊંડી
  19. અમલ તા ૫.૨ થી ૮ પી.એચ
  20. ચીકણું કે સખત પથ્થર ના થર વગરની
  21. સમથળ

નાળીયેરી