નવા અને જેની શકયતા સૌરાષ્‍ટ્ર વિસ્‍તારમાં હોય તેવા મસાલા પાકો વિશે જણાવો ?

સૌરાષ્‍ટ્ર વિસ્‍તારમાં કલોન્‍ઝી, એનીસીડ અને નીઝેલા જેવા નવા મસાલા પાકોના વાવેતરની શકયતાઓ રહેલી છે.